શું ખરેખર બાબા રામદેવ દ્વારા CBI મુદ્દે મોદી સરકાર વિરુદ્ધમાં ટ્વિટ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની જેમ ઉપયોગ કરે છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબા રામદેવ દ્વારા મોદી સરકાર પર પ્રહાર કરતાં એવું કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકાર સીબીઆઈનો કઠપૂતળીની […]

Continue Reading

શું ખરેખર હાથી પરથી પડી ગયા બાદ બાબા રામદેવને હોસ્પિટલમાં દાખલ કરાયા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. બાબારામ દેવ હાથી પર યોગા કરતા કરતા બેલેન્સ ગુમાવી બેસે છે અને નીચે પડી જાય છે. આ વિડિયો વાયરલ થયા બાદ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડોકટર બાબા રામદેવનુ ચેકિંગ કરી રહ્યા છે અને જણાવવામાં આવી રહ્યુ છે કે બાબા રામદેવને હાથી પર યોગા […]

Continue Reading

દવાઓને મંજૂરી આપનાર આયુષ મંત્રાલયના મુલ્લિમ વૈજ્ઞાનિકોની ખોટી યાદી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

Milan Parikh નામના ફેસબુક યુઝર દ્વારા 26 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, आयुष मंत्रालय में दवाईयों पर रिसर्च और अप्रूवल देने वाले साइंटिफिक पैनल के टॉप 6 साइंटिस्टों का नाम पढ़िए •असीम खान •मुनावर काजमी •खादीरुन निशा •मकबूल अहमद खान •आसिया खानुम •शगुफ्ता परवीन. […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવની દવા કોરોનિલને આયુષ મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવી…? જાણો શું છે સત્ય…

Jashvant Raval નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, બાબા રામદેવની કોરોનીલ દવાને આયુષ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. ગઈકાલથી વિરોધમાં ઉછળેલા લોકોએ પોતાના ઘરે શોકસભા કરી લેવી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી […]

Continue Reading

શું ખરેખર બાબારામદેવના નરેન્દ્ર મોદીએ 2212 કરોડ માફ કરી દિધા…? જાણો શું છે સત્ય…

Vasant Dagara નામના ફેસબુક યુઝર દ્વારા અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર તારીખ 1 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 744 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 106 લોકો દ્વારા આ પોસ્ટ પર તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 1100થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને […]

Continue Reading

બાબા રામદેવનો ભૂખ હડતાળનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Jayesh Sonara નામના ફેસબુક યુઝર દ્વારા 5 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોરોના શંકા ને ના લીધે રામદેવ બાવો એમ્સ એડમિટ કાલે ટીવી બધાને કોરાના ઈલાજ બતાવતો હતો 😃. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં બાબા રામદેવને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

Continue Reading

શું ખરેખર પતંજલિ દ્વારા ચિકન મસાલાનું વેચાણ કરવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Pratik Bhartiya નામના ફેસબુક યુઝર દ્વારા 26 ડિસેમ્બર, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શુદ્ધ, સાત્વિક તથા સંપૂર્ણ રીતે શાકાહારી પતંજલિ ના ચિકન મસાલા. એ વિદેશી DNA વાળા લોકો માટે જેઓ ચોરી ચુપકે મટન ચિકન નો સ્વાદ લે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવ દ્વારા બ્રાહ્મણોનું અપમાન કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

‎ ‎Devang Raval નામના ફેસબુક યુઝર દ્વારા 12 સપ્ટેમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, समस्त ब्राम्हण समाज मिल कर पतंजलि के सारे उत्पाद का बहिष्कार करें, ये विडियो अपने सब सगे संबंधियों को भेजें और इसके उत्पादों का परित्याग करने के लिए प्रेरित करें, […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવે જર્મનીમાં કરાવ્યું ઘૂંટણનું ઓપરેશન…? જાણો સત્ય

Manhar Jamil  નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, “યોગ કરવાથી માણસ કદી બીમાર નથી પડતો, હંમેશાં જવાન રહે છે અને 400 વર્ષનું તંદુરસ્ત આયુષ્ય ભોગવે છે.” – બાબા રામદેવ (બાબા રામદેવ – જે જર્મની જઈને એલોપેથીક સારવાર હેઠળ ઘુંટણોનું ઓપરેશન […]

Continue Reading

શું ખરેખર બાબા રામદેવ દ્વારા રામ મંદિર પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો સત્ય…

‎Alpesh Patel‎  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019 ના રોજ ? નવરી બજાર ? નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  अगर अयोध्या में राम मंदिर नहीं बना तो सोशल मीडिया पर लाइव आकर आत्महत्या कर लूंगा – बाबा रामदेव.  ફેસબુક પર કરવામાં […]

Continue Reading