શું ખરેખર ગુજરાત પોલીસ દ્વારા હાઈ-વે પર ચાલતા વાહનો લઈ એલર્ટ મેસેજ જાહેર કર્યો છે..?જાણો શું છે સત્ય..

160 uttar vidhan sabha નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એક અત્યંત મહત્વની સૂચના હાયવે ઉપર પ્રવાસ કરતી વખતે આપણી પાછળ વાળી ગાડી માથી વ્યક્તી આપણી ગાડીનો નંબર મોબાઈલ ઉપર સર્ચ કરીને આપણું નામ જાણી લે છે. પછી આપણા નામ નો સાદ કરીને આપણી ગાડી ઉભી રાખવા […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ લારી વાળાઓ પાસેથી શાકભાજી ન લેવા જાહેર ચેતવણી લોકો બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય…

Uchhrang Jethwa નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જાહેર ચેતવણી આથી નગરની જાહેર જનતાને જણાવવાનું કે, “દિલ્હીમાં તા.13 માર્ચથી 24 માર્ચ 2020 સુધી તબલીગી જમાત મરકસે 2500 દેશ વિદેશથી કોરોના પોઝીટીવ લોકોને ભેગા કરી ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલી કોરોનાનો ચેપ ફેલાવવાનું આંતકી કૃત્ય કર્યુ છે. […]

Continue Reading

શું ખરેખર નિઝામુદિનમાં સામેલ વ્યક્તિઓને શોધવા ગયેલી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Monika Udeshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ ગોમતીપુર એરિયા માં નિજમુદીન માં સામેલ વ્યક્તિઓ ની જૉચ કરવા ગયેલી પોલીસ પર પથ્થર મારો.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 366 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 78 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 […]

Continue Reading