જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં થયેલા નુકશાન વિશે સવાલ પૂછી રહેલી અભિનેત્રી ઐશ્વર્યા રાયના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેત્રી ઐશ્વર્યા રાયનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં થયેલા નુકશાન અંગેના સવાલ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેત્રી ઐશ્વર્યા રાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતને થયેલા નુકશાન અંગેના સવાલ કરી રહી છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

કથાવાચક અનિરૂદ્ધ આચાર્યના તેના પત્ની સાથેના નામે વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય….

અનિરૂદ્ધ આચાર્યનો ફેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. મૂળ ફોટો અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન છે. કથાવાચક અનિરૂદ્ધ આચાર્યનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં અનિરૂદ્ધ આચાર્ય શૂટ-બૂટ પહેરેલા એક મહિલા સાથે ફોટો પડાવતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

Fact Check: કથાવાચક અનિરૂદ્ધ આચાર્યના તેના પત્ની સાથેના ફોટોના તથ્ય જાણો શું છે…?

અનિરૂદ્ધ આચાર્યનો ફેક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. મૂળ ફોટો અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન છે. કથાવાચક અનિરૂદ્ધ આચાર્યનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં અનિરૂદ્ધ આચાર્ય શૂટ-બૂટ પહેરેલા એક મહિલા સાથે ફોટો પડાવતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading