શું ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 125 સીટો જીતશે…? જાણો આ તસવીરનું સત્ય…

આ ફોટોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. એબીપી ન્યૂઝ દ્વારા એવો કોઈ સર્વે કરાયો નથી જેમાં આમ આદમી પાર્ટીને 125 સીટો મળી હોય. આવતા મહિને 1 ડિસેમ્બરથી ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે તમામ ન્યૂઝ ચેનલો આ દરમિયાન અલગ-અલગ સર્વે કરી રહી છે, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર ભાજપાના સાંસદ રૂપા ગાંગુલીને CBIએ હાલમાં બાલ તસ્કરી મામલે નોટીસ મોકલી….?જાણો શું છે સત્ય…..

Nirmal Surti નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘बाल तस्करी में बीजेपी सांसद रुपा गांगुलीको CID ने भेजा नोटिस, भाजपा के राष्ट्रीय महासचिव पर भी आरोप’ आरोपલખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading

શું મોદીએ સરદાર ની પ્રતિમા મતો મેળવવા બનાવી…? જાણો શું છે સત્ય….

“N R BHUVA PATIDAR PAGE” દ્વારા 2 એપ્રિલના પ્રધાન મંત્રીના ફોટો સાથે ABP NEWSના હવાલાથી એક સમાચાર સાથે ની પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં પ્રધાન મંત્રી મોદીએ “मुझे सरदार पटेल से सख्त नफरत है, वोटोके लिए बनाया मूर्ति – मोदी” નિવેદન કર્યું હોવાનું જણાવ્યું હતું, Archived Link ઉપરોક્ત પોસ્ટ અંગે સત્યતા તપાસવા અમે અમારી […]

Continue Reading