શું મુખ્યમંત્રી અને સલમાન ખાને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ‘રાહત ભંડોળ’ સેલ શરૂ કર્યો…? જાણો શું છે સત્ય…

હાલમાં સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અભિનેતા સલમાન ખાને મંત્રાલય ખાતે “ગ્રામ વૈદ્યક્ય સહાયતા નિધિ” (ગ્રામીણ તબીબી સહાય ભંડોળ) નામનો એક સેલ શરૂ કર્યો છે. આ દાવા મુજબ, જરૂરિયાતમંદ દર્દીઓને ₹25 લાખ સુધીની નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર હોવાનું કહેવાય છે. […]

Continue Reading

જાણો મીડિયાકર્મીઓ સામે સલમાન ખાનની પ્રશંસા કરી રહેલા રાજપાલ યાદવના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મીડિયાકર્મીઓ સામે સલમાન ખાનની પ્રશંસા કરી રહેલા રાજપાલ યાદવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જેલમાંથી બહાર આવતાં જ રાજપાલ યાદવ ભાવુક થયા અને સલમાન ખાનની પ્રશંસા કરી પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણો પાકિસ્તાને ભારતીય એક્ટર સલમાન ખાનને આતંકી જાહેર કર્યો હોવાની વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બલુચિસ્તાન સરકારના પરિપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાન ભારતીય એક્ટર સલમાન ખાનને આતંકી જાહેર કર્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ દાવાનું ખંડન […]

Continue Reading