હિમાચલના શિવ મંદિર પર વીજળી પડવાના દાવા સાથે ગ્વાટેમાલાના ફ્યુગો જ્વાળામુખી પર વીજળી પડવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે…

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક ટેકરી પર વીજળી પડવાની ઘટના જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરી ને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હિમાચલ પ્રદેશની એક ઘટના છે જ્યાં આ આકાશી વીજળી દર 12 વર્ષે ભગવાન શિવના મંદિરને પવિત્ર કરે છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા […]

Continue Reading

દ્વારકા જગત મંદિર પર વીજળી પડી હોવાની વાત તદ્દન ખોટી છે… જાણો શું છે સત્ય….

13 જૂલાઈ 2021માં દ્વારકા જગત મંદિર પર વીજળી પડી હતી. આ વર્ષે વીજળી પડી હોવાની વાત તદ્દન ખોટી છે. વર્ષ 2021ના ફોટોને હાલમાં વીજળી પડી હોવાની વાત તદ્દન ખોટી છે.  ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ખૂબ જામ્યો છે ત્યારે હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિર પર વરસાદી […]

Continue Reading