રાહુલ ગાંધીનું અધૂરું નિવેદન ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…
તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના ભાષણમાં એવું કહ્યું કે, રાવણની લંકા હનુમાનજીએ નહોતી સળગાવી અને રાવણનો વધ પણ રામે નહોતો કર્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]
Continue Reading