જાણો પંજાબમાં પૂરની પરિસ્થિતિ સમયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના લોકોની મુલાકાત પણ ન લીધી હોવાના નામે વાયરલ થઈ રહેલી માહિતીનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબમાં આવેલા પૂરને લઈ મુખ્યમંત્રી ભગવંત માન વિશેની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબમાં પૂરની પરિસ્થિતિ સમયે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના લોકોની મુલાકાત પણ ન લીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં […]
Continue Reading