શું ખરેખર ગાંધીનગર ભાજપાના નગરસેવક દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી હાલની નહિં પરંતુ વર્ષ 2023માં આ કોર્પોરેટરનો કથિત ઓડિયો વાયરલ થયો હતો. હાલમાં ઓડિયો વાયરલ થયાની વાત તદ્દન ખોટી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલમાં પુરી થઈ છે ત્યારે એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં ગાંધીનગરના ભાજપાના કોર્પોરેટરનો એક ઓડિયો વાયરલ થયાનું જણાવવામાં આવી […]

Continue Reading

જાણો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહાદેવના મંદરની આસપાસન વહેતા પાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહાદેવના મંદરની આસપાસ વહેતા પાણીનો જે વીડિયો મૂકવામાં […]

Continue Reading

ગૃહમંત્રી અમિત શાહના નામે ભ્રામક નિવેદન વાયરલ, ABP અસ્મિતાની ન્યુઝ પ્લેટમાં કરાયુ એડિટ…જાણો શું છે સત્ય….

ગૃહમંત્રી અમિત શાહના લોકસભા બેઠક ગાંધીનગરમાં ઓક્ટોબર મહિનામાં મહાનગર પાલિકાની ચૂંટણી છે. 3 ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીની તૈયારી તમામ પક્ષ દ્વારા કરી દેવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલની ન્યુઝ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખ્યુ છે કે “પાટીદારોને ગરજ હતી એટલે તેમણે ભાજપને મત આપ્યાં, ભાજપને એમની કોઈ જરૂર […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ નજીકના વૈષ્ણવદેવી સર્કલનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સર્કલ અને મોટા-મોટા રોડ જોઈ શકાય છે અને એક ઓવરબ્રિજ પર બીજો ઓવરબ્રિજ પણ જોઈ શકાય છે અને ટ્રાફિર પણ જોઈ શકાય છે.આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો અમદાવાદ નજીકના વૈષ્ણવદેવી સર્કલનો છે.” […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જામનગર રેલવે સ્ટેશનનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં નવું બનેલ રેલવે સ્ટેશન જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ નવુ બનેલુ રેલવે સ્ટેશન જામનગર શહેરમાં આવેલુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં […]

Continue Reading

શું ખરેખર કોરોના સંક્રમણના કારણે મહુડી મંદિર 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ ખૂબ જ વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ દરરોજ કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહી છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં ગુજરાતના ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હોવાને લઈ અફવાઓ ફેલાઈ રહી છે. હાલ એક મેસેજ એવો ફેલાઈ રહ્યો છે કે, “કોરોનાના વધતા સંક્રમણને લઈ આગામી તારીખ 31 માર્ચ સુધી […]

Continue Reading

શું ખરેખર ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા માર્ચ મહિનામાં પરિક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી …? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો કથિત પરિપત્ર ફરી રહ્યો છે. જેમાં આગામી માર્ચ મહિના પરિક્ષા યોજવાની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા આગામી પરિક્ષાને લઈ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading