જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંગના રાણાવત દ્વારા ગુલાબથી સ્વાગત કરતાં ઈન્કાર કર્યો હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અભિનેત્રી તેમજ ભાજપની નેતા કંગના રાણાવતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંગના રાણાવત દ્વારા ગુલાબથી સ્વાગત કરતાં તેઓએ ઈન્કાર કરી દીધો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ […]

Continue Reading

Fake News: રાજ ઠાકરેના નામે કંગના રાણાવત, કરીના કપૂર વિશે ફેક ટ્વિટ વાયરલ… જાણો શું છે સત્ય…

રાજકારણીઓના નામે નકલી ટ્વિટ ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. ફેક્ટ ક્રેસેન્ડોએ આવા ઘણા ટ્વિટ પર સંશોધન કર્યું છે અને તેનું સત્ય વાંચકો સમક્ષ લાવ્યું છે. આ દિવસોમાં MNS ચીફ રાજ ઠાકરેના નામે એક આવી જ ટ્વિટ શેર કરવામાં આવી રહી છે. જેમાં લખ્યું છે કે, “જો આપણને કંગના જેવી બહાદુર મહિલા મળી હોત તો […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કંગના રાણાવત પાસેથી પદ્મ શ્રી પુરસ્કાર પરત લેવા અંગે ટ્વિટ કર્યું..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ઘણા લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. કંગના રનૌત પણ વિજેતાઓની યાદીમાં હતી. મિસ્ટર જિઆંગના હસ્તક્ષેપને પગલે તેમને હાંકી કાઢવાના અગાઉના પ્રયાસમાં તે બચી ગઈ હોવાનું માનવામાં આવે છે. એક ન્યૂઝ ઈન્ટરવ્યુમાં એવોર્ડ મેળવ્યા બાદ કંગના રાણાવતે દેશની આઝાદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. “16મી તારીખની ભારતની આઝાદી અસ્પષ્ટ છે, […]

Continue Reading