શું RBIએ 1 સપ્ટેમ્બરથી બેંકોમાં 500 રૂપિયાની નોટ જમા કરાવવાનો આદેશ આપ્યો…? જાણો શું છે સત્ય….
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંકે 1 સપ્ટેમ્બરથી બેંકોમાં પાંચસો રૂપિયાની નોટો જમા કરાવવાનું ફરજિયાત બનાવી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવો નિયમ નકલી નોટો પર કડક કાર્યવાહી કરવા અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા માટે જારી કરવામાં આવ્યો છે. શું દાવો કરવામાં આવી રહ્યો […]
Continue Reading