350 રૂપિયાની વાયરલ થઈ રહેલી નોટ ખરેખર ભારતીય ચલણમાં આવી છે…?  જાણો શું છે સત્ય….

RBI દ્વારા થોડા સમય પહેલા રૂપિયા 2000ની નોટ પરત ખેચી લેવામાં આવી હતી ત્યારબાદ હાલમાં એક 350 રૂપિયાની નોટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય ચલણમાં RBI દ્વારા નવી 350 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Vivek Lavingia નામના ફેસબુક યુઝર […]

Continue Reading

Fact Check: ‘*’ નિશાન વાળી 500 રૂપિયાની નોટ અંગે જાણો આરબીઆઈએ શું જણાવ્યુ…

500 રૂપિયાની ચલણી નોટનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ફૂદડી અથવા સ્ટાર (‘*’) ચિહ્ન દર્શાવવામાં આવી રહ્યુ છે અને આ નોટના ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહી છે કે. “આ નકલી ચલણી નોટ છે જે છેલ્લા બે-ત્રણ દિવસથી દેશમાં ચલણમાં છે. કોઈપણ રૂપિયાની નોટમાં નંબર પેનલમાં ‘સ્ટાર’ માર્ક હોય તે નકલી […]

Continue Reading

Fake News: શું ખરેખર સ્ટારના નિશાન વાળી 500 રૂપિયાની નોટ નકલી છે.? જાણો શું છે સત્ય…

RBIએ નવી ચલણી નોટોમાં ‘સ્ટાર’ (‘*’) ચિહ્ન રજૂ કર્યું છે. ડિસેમ્બર 2016માં પ્રથમ વખત 500/-ની નોટમાં તેમજ 10, 20, 50 અને 100ના મૂલ્યની નોટ પર આ ‘સ્ટાર’ બેન્કનોટ 2006થી પહેલેથી જ ચલણમાં છે. 500 રૂપિયાના મૂલ્યની બેન્કનોટ જેમાં ‘સ્ટાર’ ચિહ્ન હોય તે લિગલ ટેન્ડરમાં છે. 500 રૂપિયાની ચલણી નોટનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

ઓનલાઈન વોલેટ પરનો આ વિડિયો સંદેશ RBI ગવર્નર દ્વારા જારી કરવામાં આવ્યો નથી..

આરબીઆઈના સત્તાવાર પ્રવક્તાએ અમને પુષ્ટિ આપી કે વાયરલ વિડિયો એડિટ કરવામાં આવ્યો છે અને આ આરબીઆઈ ગવર્નરનો અવાજ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસનો કથિત રૂપે એક વિડિયો જે મોબાઈલ પેમેન્ટ યુઝર્સને એપ્લિકેશન અને પેમેન્ટની છેતરપિંડી વિશે ચેતવણી આપતા બતાવે છે ડે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ […]

Continue Reading

ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને અબ્દુલ કલામના ફોટો અંગે કોઈ વિચારણા નથી. : RBI

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં આરબીઆઈના હવાલાથી માહિતી શેર કરવામાં આવી રહી છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RBI ભારતીય ચલણી નોટો પર રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામનો ફોટો મુકવા અંગે વિચારણા કરી રહી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર રઘુરામ રાજનને બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે નિમૂણંક કરાયા…? જાણો શું છે સત્ય….

આરબીઆઈના ભૂતપૂર્વ ગર્વનર અને પોતાના નિવેદનોથી સતત ચર્ચામાં રહેનાર રઘુરામ રાજનને લઈ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રઘુરામ રાજનની બેંક ઓફ ઈંગ્લેન્ડના ગર્વનર તરીકે નિમણૂંક કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર […]

Continue Reading

શું ખરેખર RBI દ્વારા 5, 10, 100 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RBI દ્વારા 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, 5, 10, 100 રૂપિયાની જૂની ચલણી નોટો બંધ થવાની વાત […]

Continue Reading

શું ખરેખર કેસીસી લોનના વ્યાજમાં સરકાર દ્વારા 5% નો વધારો કરવામાં આવ્યો….? જાણો શું છે સત્ય…

છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં સાચા ખોટા સમાચારો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે બાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ખેડૂતોને મળતી કિસાન ક્રેડિટ કાર્ડ લોનના વ્યાજ પર સરકાર દ્વારા 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. […]

Continue Reading

શું ખરેખર બેંક દ્વારા તમામ સર્વિસ પર હવે ચાર્જ વસુલવામાં આવશે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું કટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં બેંક વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યુ છે કે, બેંક દ્વારા તેમની તમામ સર્વિસ પર ચાર્જ વસૂલવામાં આવશે, આ પોસ્ટ સાથે મુખ્ય દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેંક દ્વારા હવે એક પણ સર્વિસ ફ્રીમાં નહીં આપવામાં આવે, 20 જાન્યુઆરીથી તમામ કેસ ડિપોઝિટ સહિતની […]

Continue Reading

શું ખરેખર ભારતમાં નવી કરન્સી લોન્ચ કરવામાં આવી છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક રૂપિયાના બંડલ, તેમજ 20 રૂપિયાનો, 100 રૂપિયાનો, 150 રૂપિયાના સિક્કા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટમાં જે કરન્સી શેર કરવામાં આવી તે હાલમાં ભારતમાં લોંચ કરવામાં આવી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર ATM માંથી 2000 રૂપિયાની નોટ નિકળવાની બંધ થઈ જશે…? જાણો શું છે સત્ય….

ગુજરાતના સોશિયલ મિડિયામાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ મેસેજને લઈ અમુક ન્યુઝ વેબસાઈટ દ્વારા અહેવાલ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મેસેજ અને આ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હવે એટીએમ માંથી રૂપિયા 2000ની નોટ નહિં નીકળે, રિઝર્વ બેંક દ્વારા 2000ની નોટ હાલમાં નથી […]

Continue Reading