શું ખરેખર દુલ્હનના મૃત્યુ બાદ પણ પરિવાર વિધિ કરી રહ્યો છે…? જાણો શું છે સત્ય…?
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક દુલ્હન અને વરરાજાના વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પરંપરાગત લગ્નના પોશાકમાં સજ્જ દુલ્હન અને વરરાજા સોફા પર બેઠા હોય તેવું જોઈ શકાય છે જ્યારે બે મહિલાઓ ધાર્મિક વિધિ કરે છે. વીડિયો શેર કરતા યુઝર્સે દાવો કર્યો હતો કે, “દુલ્હનનું લગ્નના એક કલાક પહેલા અવસાન થયું હતું, પરંતુ પરિવારે ગંગા […]
Continue Reading
