Election: કોંગ્રેસ નેતા કમલનાથના અવાજને એડિટ કરીને ભ્રામક દાવા સાથે વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે. મૂળ વીડિયોમાં કમલનાથે RSSને સાંપ્રદાયિક ગણાવ્યો હતો અને મુસ્લિમ સમુદાયને કોંગ્રેસની તરફેણમાં વોટ આપવા કહ્યું હતું. દેશમાં ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા કમલનાથનો મુસ્લિમ ભીડને સંબોધિત કરવાનો એક વીડિયો ખૂબ જ ઝડપથી […]

Continue Reading

શું ખરેખર પીએમ મોદીનું નામાંકન ભરવા ગયા ત્યારની તસ્વીર છે.? જાણો શું છે સત્ય….

આ તસ્વીર વર્ષ 2022ની છે. તે સમયે NDA તરફે રાષ્ટ્રપતિ પદ માટે દ્રોપદી મુર્મુનું નામકાંન કરવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રીના નામાંકનમાં રાષ્ટ્રપતિ જોડે ગયા હોવાની વાત તદ્દન ખોટી છે.   હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં જોવા મળે છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, રાજનાથ સિંહ, સહિતના […]

Continue Reading

શું ખરેખર હૈદરાબાદમાં ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનના ઝંડા લહેરાવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

વીડિયોમાં દેખાઈ રહેલા ઝંડા પાકિસ્તાનના નથી પરંતુ રાજકીય પક્ષ IUMLના છે. જ્યારે મિલાદ-ઉન-નબી દરમિયાન કેટલાક લોકોએ ધાર્મિક એટલે કે ઈસ્લામિક ધ્વજ લહેરાવ્યો હતો. હાથમાં લીલો ઝંડો લઈને રેલી કરી રહેલા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોની સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હૈદરાબાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન […]

Continue Reading

અર્થશાસ્ત્રી મેઘનાથનું 6 વર્ષ પહેલાનું નિવેદન હાલ થઈ રહ્યુ છે ફરી વાયરલ… જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં જાણીતા અર્થશાસ્ત્રી મેઘનાથ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈ નિવેદન આપવામાં આવ્યુ છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અર્થ શાસ્ત્રી મેઘનાથ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ કે, મોદીથી મોટાભાગના લોકો નિરાશ છે ફરી બહુમત નહીં મળે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading