આ મૂર્તિ તુર્કી-સીરિયા બોર્ડર પાસે ખોદકામમાં મળી નથી, આ ઇન્ડોનેશિયાના મંદિરની છે…. જાણો શું છે સત્ય….

વાસ્તવમાં આ મૂર્તિ ઈન્ડોનેશિયાના એક હિન્દુ મંદિરની છે. આ પ્રતિમા તુર્કી-સીરિયાની સરહદ નજીક ખોદકામમાં મળી નથી. હાલમાં એક પ્રતિમાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં હિન્દુ દેવતા નરસિંહ જેવી મૂર્તિ જોઈ શકાય છે. પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મૂર્તિ તુર્કી-સીરિયા બોર્ડર પાસે ખોદકામમાં મળી […]

Continue Reading

લોકોને ધમકાવનાર શખ્સને ઘાયલ કરનાર પોલીસનો આ વીડિયો ઉત્તર પ્રદેશનો નહીં પરંતુ કર્ણાટકાનો છે… જાણો શું છે સત્ય….

કાલાબુરાગી પોલીસે સ્પષ્ટતા કરી કે આ ઘટના કર્ણાટકના કાલાબુરાગીની છે. વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ 28 વર્ષીય મોહમ્મદ ફૈઝલ છે, અબ્દુલ નથી. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ ભીડવાળા બજારમાં પોલીસકર્મીઓને છરી બતાવીને ધમકાવતો જોવા મળે છે. દરમિયાન એક પોલીસકર્મી […]

Continue Reading

14 ફેબ્રુઆરી, 1931 ના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આપવામાં આવેલી ફાંસીને લઈ માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 14 ફેબ્રુઆરીના રોજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને […]

Continue Reading