24 કલાક સુધી સીમ કાર્ડ બંધ થઈ જવાના નામે ખોટી માહિતી સાથેનો મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સીમ કાર્ડ એક્ટિવેશનના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં સીમ કાર્ડ પર કોલના નામે થતી છેતરપિંડી અટકાવવા માટે સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, 24 કલાક સુધી જૂનું સીમ કાર્ડ બંધ કરી દેવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર ભાજપના નેતાએ કહ્યું કે મહારાણા પ્રતાપના પિતા ભાજપના કાર્યકર હતા..? જાણો શું છે સત્ય….

આ વીડિયોને કટ કર્યા બાદ શેર કરવામાં આવી રહ્યો છે. આમાં દેખાતો વ્યક્તિ કોઈ બીજેપી નેતા નથી, પરંતુ કોંગ્રેસ નેતા રઘુવીર મીણા છે. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે એક વ્યક્તિને કહેતા સાંભળી શકો છો કે, મહારાણા પ્રતાપના પિતા ભાજપના કાર્યકર હતા. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading