શું ખરેખર ઋષિ સુનકે એવું કહ્યું હતું કે, “ભારતને મનમોહનસિંહ જેવા પ્રધાનમંત્રીની જરુર છે”?… જાણો શું છે સત્ય…

તાજેતરમાં બ્રિટનમાં 24 ઓક્ટોમ્બરે વડાપ્રધાન તરીકે ઋષિ સુનક નક્કી થયા છે ત્યારે સોશિયલ મીડિયા ઋષિ સુનકના કેટલાક વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એક ફોટો દૈનિક ભાસ્કર સમાચારપત્રમાં આપવામાં આવેલા સમાચારનો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે એવું કહ્યું હતું કે, ભારતને […]

Continue Reading

ભાજપના મંત્રીનો ફોટો મોરબીના ઝૂલતા પુલના કોન્ટ્રાક્ટરના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોટોમાં જોવા મળતા વ્યક્તિ ઓધવજી પટેલ નહિં પરંતુ ભાજપાના મંત્રી રાઘવજી પટેલ છે. મોરબીનો બ્રિજ તુટ્યો તે માટે સમારકામ કરનાર કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી છે અને તેના માલિક સહિત કુલ 9 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અને આ જ […]

Continue Reading