તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ મંદિરો પાસેથી મસ્જિદો અને ચર્ચો કરતાં વધુ દરો વસૂલતુ નથી… જાણો શું છે સત્ય….
સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વ્યાપકપણે પ્રસારિત થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળી માટે વધુ પૈસા અને ચર્ચ અને મસ્જિદોમાંથી ઓછા પૈસા લેવામાં આવે છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળીદર ચર્ચ અને મસ્જિદોથી […]
Continue Reading