શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા આપની ગુજરાત ઓફિસને તાળુ મારવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી રાજકારણમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીના બે કદાવર નેતા દ્વારા પાર્ટી માંથી રાજીનામું આપવામાં આવ્યુ છે. ત્યારબાદ એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલ એક દરવાજાને તાળુ મારતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ […]
Continue Reading