વર્ષ 2017 માં સુકમા ખાતે શહીદ થયેલા સૈનિકોના ફોટો બિજાપુરના શહીદોના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર છત્તીસગઢના બિજાપુર ખાતે થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં છત્તીસગઢના બિજાપુર ખાતે નક્સલી હુમલામાં શહીદ થયેલા સૈનિકોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

ગુજરાતમાં કોરોનાને લઈ ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ત્યારે મંગળવાર સવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ત્રણ ચાર દિવસનું કર્ફ્યુ લગાવવા તેમજ કોરોનાના કેસને કાબુમાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારથી જ લોકડાઉનને લઈ ભારે ગરમા-ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સોશિયલ મિડિયામાં પર એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી. અને દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

ઈન્દિરા ગાંધી સાથેનો નરેન્દ્ર મોદીનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી અને અન્ય લોકો સાથે ઉભેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના લોકો સાથે ઉભા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો […]

Continue Reading

શું ખરેખર મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડશે કારણ કે TMCએ કોઈ ઉમેદવાર નથી ઉતાર્યો…? જાણો શું છે સત્ય….

પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈ સમગ્ર દેશમાં રાજકીય માહોલ ગરમ છે. તેમજ આ વખતે સૌથી મહત્વની વાત છે કે બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની પરંપરાગત ભવાનીપુર સીટ છોડી અને નંદીગ્રામથી ચૂંટણી લડવાનું નક્કી કર્યુ હતુ. હાલ નંદીગ્રામ વિધાનસભામાં વોટિંગ થઈ ગયુ છે જે બાદ હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “મમતા બેનર્જીએ […]

Continue Reading