શું ખરેખર સંજય રવિદાસ મહારાષ્ટ્રનો છે અને તે 93% સાથે પાસ થયો…? જાણો શું છે સત્ય…

Harish Sapkal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સંજય રવિદાસ નામનાં છાત્ર એ મહારાષ્ટ્ર માં રાત્રે ભણીને અને દિવસે બુટપોલીસ કરીને 93% ગુણ પ્રાપ્ત કર્યા. ખૂબ ખૂબ અભિનંદન” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 380 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 74 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

શું ખરેખર ટાટા ડિજિટલ હેલ્થ દ્વારા કોરોના વાયરસ માટેની ઘરેલુ મેડિકલ કીટ અંગેની માહિતી આપવામાં આવી..? જાણો શું છે સત્ય…

भूषण बी वैष्णव નામના ફેસબુક યુઝર દ્વારા 13 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કોવિડ મેડિકલ કીટ ઘરે આવશ્યક:  1. પેરાસીટામોલ 2. માઉથવોશ અને ગારગેલ માટે બીટાડિન 3. વિટામિન સી અને ડી 3 5. બી સંકુલ 6. વરાળ માટે વરાળ + કેપ્સ્યુલ્સ 7. ઓક્સિમીટર […]

Continue Reading

શું ખરેખર ફોટોમાં દેખાતા વ્યક્તિ યુનિસ ખાન ઇન્દિરા ગાંધીના સસરા છે….? જાણો શું છે સત્ય…

Kailash Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Nehru , Indira Yunas khan (Indira’s father in law) Firoz Khan (Indira’s husband) A Very rare picture, save n share with the Indian’s around the World please.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર સુશાંતસિંહ રાજપૂતના કેસમાં અમિત શાહે CBI તપાસના આદેશ આપ્યા….? જાણો શું છે સત્ય…

Scalter Media નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા મામલે અમિતભાઇ શાહ એક્શનમાં.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગૃહમંત્રી […]

Continue Reading

શું ખરેખર અજમેરમાં દરગાહ ખુલતાંની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

Salim Sandhi નામના ફેસબુક યુઝર દ્વારા 6 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, . યા ગરીબ નવાઝ મઝહબ નહીં શીખાતા,આપસમે બૈર રખના. હિન્દુ- મુસ્લિમ એકતાના પ્રતિક સમા, રાજસ્થાનમાં આવેલ અજમેર શરીફની દરગાહ ખુલતાં જ રાજસ્થાન પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ હઝરત ખ્વાજા ગરીબ નવાઝની બારગાહમાં […]

Continue Reading