દવાઓને મંજૂરી આપનાર આયુષ મંત્રાલયના મુલ્લિમ વૈજ્ઞાનિકોની ખોટી યાદી થઈ વાયરલ… જાણો શું છે સત્ય…

Milan Parikh નામના ફેસબુક યુઝર દ્વારા 26 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, आयुष मंत्रालय में दवाईयों पर रिसर्च और अप्रूवल देने वाले साइंटिफिक पैनल के टॉप 6 साइंटिस्टों का नाम पढ़िए •असीम खान •मुनावर काजमी •खादीरुन निशा •मकबूल अहमद खान •आसिया खानुम •शगुफ्ता परवीन. […]

Continue Reading

શું ખરેખર ન્યુઝીલેન્ડમાં આ વર્ષે નિકળેલી રથ યાત્રાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Naran Pampaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચાલો અમદાવાદમાં બહુ મોટી રથયાત્રા શરૂ ના થઈ.કોઇ અફસોસની વાત નથી. જેવો માહોલ. આપણે જોઈએ નયુઝીલેડ ની રથયાત્રા….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ […]

Continue Reading