શું ખરેખર ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં EVM સાથે છેડછાડ કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

‎‎Arvind Vekariya xનામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, EVM को बदला जा रहा है, सरेआम लोकतंत्र की हत्या हो रही है  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે EVM મશીનોની હેરાફેરી […]

Continue Reading

શું ખરેખર બેંકમાં રહેલા પૈસા ડૂબી જવાની ભિતી સેવાઈ રહી છે..? જાણો શું છે સત્ય…

Manish Madlani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “बैंको में अधिक पैसा नहीं रखें और अगर आपका पैसा बैंक में अधिक जमा है तो पैसा निकाल लें । *देश में वित्तीय मंदी के चलते आपका पैसा डूब सकता है।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ ખાતે BRTS બસમાં આગ લાગતાં 40 થી 45 લોકોના મોત થયા…? જાણો શું છે સત્ય….

‎‎Ramesh Bapodara‎  નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *ખમાસા સર્કલ, જમાલપુર, અમદાવાદ BRTS બસ મા લાગી આગ,લગભગ ૪૦-૪૫ માણસો નો જીવ ગયો હોવાનો અનુમાન*  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અમદાવાદના જમાલપુર ખાતેના ખમાસા સર્કલ પાસે BRTS […]

Continue Reading