શું ખરેખર ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણ કરવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી …? જાણો શું છે સત્ય….

સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત સાંધ્ય દૈનિક અકિલા ન્યુઝ પેપર દ્વારા તેમના ફેસબુક પેજ પર દરરોજ સમાચાર પ્રસારિત કરવામાં આવે છે. ત્યારે 5 ડિસેમ્બરના પ્રસારિત સમાચારમાં તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતમાં 25 ડિસેમ્બરથી રસીકરણની શરૂઆત કરવામાં આવશે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો મિશ્રિત સાબિત થયો છે. કારણ […]

Continue Reading