શું ખરેખર પૂર્વ લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનનું નિધન થયુ છે….? જાણો શું છે સત્ય….

ગુરૂવારે (તા.22/04/2021)ના મોડી રાત્રે એક મેસેજ સમગ્ર મિડિયામાં વાયરલ થયો હતો. જેમાં કોંગ્રેસના નેતા શશી થરૂરના ટ્વિટના હવાલાથી જણાવવામાં આવ્યુ હતુ કે, પૂર્વ લોકસભા સ્પિકર સુમિત્રા મહાજનનું નિધન થયુ. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સુમિત્રા મહાજનના અવસાનની વાત તદ્દન ખોટી છે. તેઓ સ્વસ્થ છે. તેમનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ […]

Continue Reading

જબલપુરમાં રિક્ષા ચાલકને યુવાનો દ્વારા મારમારવામાં આવ્યો હતો તે વિડિયો ભોપાલના નામે વાયરલ…જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા અમુક યુવાનો દ્વારા એક વ્યક્તિને ઢોર મારમારવામાં આવી રહ્યો છે. જ્યારે આસપાસ ઉભેલા લોકો આ દ્રશ્યો નિહાળી રહ્યા છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, આ વિડિયો મધ્ય પ્રદેશના ભોપાલનો છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે યુવાનો દ્વારા વ્યક્તિને […]

Continue Reading