‘નર શરીર અનમોલ રે પ્રાણી’ એ ભજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ પ્રેમ ભૂષણ મહારાજે ગાયું છે… જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘નર શરીર અનમોલ રે પ્રાણી’ નામના ભજનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ‘નર શરીર અનમોલ રે પ્રાણી’ નામનું ભજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયું છે તેમનો આ અવાજ છે. પરતું ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading