જાણો પૃથ્વીના ગોળા પર જલધારા કરા રહેલા સાધુસંતોના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વધુ પડતી ગરમીને કારણે તપી રહેલી ધરતીને શાંત કરવા માટે સાધુસંતો દ્વારા પૃથ્વીના ગોળા પર જલધારા કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના પડધરીનો છે…? જાણો શું છે સત્ય….

ભારતના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ પડવાથી, સોશિયલ મિડિયા પૂરના વિડિયોથી ભરાઈ રહ્યું છે. આવો જ એક વિડિયો જેમાં એક ફોર વ્હિલર કિચડના પાણીમાં ધોવાઈ રહ્યું છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના પડધરીનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ […]

Continue Reading

શું ખરેખર સુરત ખાતે પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકોના હાથમાં માટલા સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સુરતના પુણા વિસ્તારમાં પાણી મુદ્દે લોકો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરિયાના ઘર આગળ માટલા ફોડવામાં આવ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading