જાણો ગૃહ મંત્રાલય દ્વારા ચીનની વસ્તુઓનો ઉપયોગ ના કરવાની ચેતવણી આપવામાં આવી હોવાના વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના ગૃહ મંત્રાલયના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીનની ચીજવસ્તુઓનો ઉપયોગ ના કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આ મેસેજ મૂકવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, ગૃહ મંત્રાલયમાં વિશ્વજીત મુખર્જીના નામે […]

Continue Reading

શું ખરેખર નવરાત્રીમાં ગુજરાતમાં લોકડાઉન લગાવવામાં આવ્યુ છે…? જાણો શું છે સત્ય….

કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રીનો તહેવાર ગુજરાતમાં મનાવવામાં આવ્યો ન હતો. પરંતુ આ વર્ષે કોરોનાનો કહેર ઓછો થતા સરકાર દ્વારા શહેરી ગરબામાં 400 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા ગુજરાતમાં નવરાત્રીમાં લોકડાઉન લગાવવાનો આદેશ […]

Continue Reading

શું ખરેખર સમગ્ર દેશમાં શાળાઓ અને કોલેજો ફરીથી બંધ થશે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશની તમામ સ્કૂલો અને કોલેજો બંધ કરવાનો ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, ગૃહ મંત્રાલય દ્વારા આવો કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી […]

Continue Reading