સપ્ટેમ્બર 2024માં સોમનાથમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું, હાલમાં કોઈ દબાણ દુર કરાયુ નથી… જાણો શું છે સત્ય…
11 મે 2026ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી અને જ્યોતિર્લિંગની પૂજા કરી હતી. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફ વાયરલ થઈ રહ્યો હતો, જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “સોમનાથ મંદિરની નજીક એક ચોક્કસ ધાર્મિક સમુદાયના સભ્યો દ્વારા કથિત રીતે અતિક્રમણ કરીને બાંધવામાં આવેલી એક મસ્જિદ, […]
Continue Reading
