શું ખરેખર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા બેરોજગારી પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય….

‎‎Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, યુવાનોને નોકરી આપવાનો ઠેકો અમે થોડો લીધો છે તેઓ પોતાની રીતે રોજગાર શોધે -રવિશંકર પ્રસાદ વાહ મોદીજી વાહ યુવાઓ મજા આવે છે ને. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રીય […]

Continue Reading