શું ખરેખર શાહરૂખ ખાનને જીઓની જાહેરાત માંથી કાઢી મુક્વામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Jayswal Solanki નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 જૂન 2020ના ગુજરાત ના હિન્દુ નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બિગબ્રેકિંગ મુકેશ અંબાણીએ Jio સિમની એડ માંથી જેહાદી શાહરૂખ ખાને લાત મારી કાઢ્યો # જય શ્રીરામ” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 8 […]

Continue Reading

દિલ્હીમાં બનેલી ઘટનાને ખંભાતના નામે વાયરલ કરવામાં આવી રહી…. જાણો શું છે સત્ય…

निमिषा जे अग्रवाल નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 473 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 133 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, […]

Continue Reading

શું ખરેખર યુપીમાં છેલ્લા બે મહિનામાં આ પ્રકારે ગુનાખોરી થઈ છે..? જાણો શું છે સત્ય…..

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા  તારીખ 3 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कौन कहता है #यूपी_में_क्राइम_ज्यादा_है? दो महीने में मात्र #729_मर्डर, #803_रेप, #799_लूट व #2682_किडनैपिंग ही हुये।’ લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 250 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 12 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 107 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી […]

Continue Reading