શું ખરેખર વડતાલ સ્વામિનારાયણ મંદિર 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….
હાલ દેશમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે-સાથે ગુજરાતમાં પણ કોરોના કેસમાં અધધ વધારો જોવા મળી રહ્યો છે, તેની સથા સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. હાલ સોશિયલ મિડિયામાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, “કોરોનાના વધતા કેસને ધ્યાને લઈ […]
Continue Reading