શું ખરેખર નરેન્દ્ર મોદીએ મમતાને આપી ધમકી…! જાણો શું છે સત્ય…
Patidar Anamat Andolan Fast News નામના એક ફેસબુક પેજ દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક આર્ટિકલ મૂકવામાં આવ્યો હતો. આ આર્ટિકલના શીર્ષકમાં એવું લખેલું છે કે, પીએમ મોદીની મમતા બેનર્જીને ખુલ્લી ધમકી, કહ્યું, તમારી રાજકીય જમીન સરકી જશે. જ્યારે પોસ્ટના શીર્ષકમાં પણ આ જ લખાણ લખવામાં આવ્યું છે. Aapnikhabar.com દ્વારા આ આર્ટિકલ તેમની વેબસાઈટ […]
Continue Reading