શું ખરેખર હાર્દિક પટેલ દ્રારા કરવામાં આવેલા સત્યાગ્રહમાં આવેલા લોકોની ભીડ છે….? જાણો શું છે સત્ય…
Manish Domadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ખેડુત સત્યાગ્રહ મા જોરદાર માનવ મેહરામણ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 611 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 16 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 343 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]
Continue Reading