શું ખરેખર હાલમાં પણ જૈન ધર્મશાળામાં આ પ્રકારે ચિન્હો લગાડેલા છે…? જાણો શું છે સત્ય…
Hindu Tejas Joshi નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જૈનો નુ આસ્થા કેન્દ્ર શંખેશ્વર તિર્થ ના ટોઈલેટ બાથરૂમ મા હિંદુ ધર્મ ના પવિત્ર ચિહ્નો *ૐ શ્રી અને સ્વસ્તિક* ને ભોંયતળિયે લગાવી ને અપમાન કરાઈ રહ્યુ છે.. જ્યાં સુધી એના ટ્રસ્ટીઓ માફી માંગી અને આ ટાઇલ્સ દુર ના કરે ત્યાં સુધી આ […]
Continue Reading