શું ખરેખર સુરતમાંથી મજૂરો બહાર જઈ રહ્યા છે તેના દ્રશ્યો છે…? આ જાણો શું છે સત્ય…

Ashutosh Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત આજ ના દ્રશ્યો આટલા બધા લોકો જો સુરત માંથી જ જો માઈગ્રેટ થતા હોય તો આખા દેશ ના ઔદ્યોગિક શહેરોની હાલત પણ આવી જ હશે બહુ મોટી મંદી આવી રહી છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ […]

Continue Reading