સરદાર પટેલ દ્વારા આયોજિત ભોજન સમારંભ સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીના નામે વાયરલ થઈ રહ્યી છે… જાણો શું છે સત્ય….

આ તસવીર સ્વતંત્ર ભારતની પ્રથમ ઈફ્તાર પાર્ટીની નથી. સરદાર પટેલ દ્વારા આ ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ તસવીર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. બિહારના બે જિલ્લામાં રમખાણોને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઈફ્તાર પાર્ટીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જેને લઈને બીજેપી નેતા ડો.નિખિલ આનંદે નીતિશ કુમાર પર […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના એરપોર્ટ પરથી સરદાર પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

છેલ્લા બે દિવસથી એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બેનર જોવા મળે છે. જેમાં બંને બાજુ અદાણી એરપોર્ટસ લખેલુ છે અને મધ્યમાં લખવામાં આવ્યુ છે કે, અમદાવાદમાં આપનું સ્વાગત છે. આ ફોટો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હટાવી દેવામાં આવ્યુ છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading