જાણો ભાજપના નેતા હાર્દિક પટેલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા હાર્દિક પટેલના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપના નેતા હાર્દિક પટેલ ફરી એકવાર અનામત મુદ્દે સરકારની સામે મેદાને પડ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

જાણો ભાજપની સરકાર બની તો SC, ST અને OBC નું આરક્ષણ નાબૂદ કરી દઈશું એવું કહી રહેલા અમિત શાહના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, ભાજપની સરકાર બની તો SC, ST અને OBC નું આરક્ષણ નાબૂદ કરી દઈશું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

જાણો આરક્ષણના વિરોધમાં બોલી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આરક્ષણના વિરોધમાં બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરક્ષણના વિરોધમાં બોલી રહ્યા છે. તેઓ આરક્ષણ નાબૂદ કરવા વિશે બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે […]

Continue Reading

જાણો આરક્ષણના વિરોધમાં બોલી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આરક્ષણના વિરોધમાં બોલી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરક્ષણના વિરોધમાં બોલી રહ્યા છે. તેઓ આરક્ષણ નાબૂદ કરવા વિશે બોલી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે, જ્યારે કોઈ આદિવાસી, દલિત મહિલા રાષ્ટ્રપતિ બને ત્યારે અનામત ખતમ કરી નાખજો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર કેરળમાં રાજ્ય સિવિલ સર્વિસ અકાદમીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત આપવામાં આવી છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરળમાં રાજ્ય સિવિલ સર્વિસ અકાદમીમાં મુસ્લિમો માટે 50 ટકા અનામત રાખવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, રાજ્ય સિવિલ સર્વિસ એકેડેમી […]

Continue Reading

શું ખરેખર અત્યારે તમિલનાડૂમાં આરક્ષણ છોડવા માટે લોકો કરી રહ્યા છે આંદોલન…? જાણો શું છે સત્ય….

‎હિન્દુસેના નામના ફેસબુક ગ્રુપ દ્વારા 2 સપ્ટેમ્બર, 2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, आरक्षण नहीं सम्मान चाहिए तमिलनाडू में 60लाख SC केटेगरी के लोग आरक्षण छोड़ने के लिए आंदोलन कर रहे है। जरूर देखें ? આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading