શું ખરેખર UN ના રિપોર્ટ પ્રમાણે 2014 થી 2019 સુધીમાં ભારતમાં 20 કરોડ લોકો બન્યા ગરીબ…? જાણો સત્ય…

‎The Lion Of Porbandar ‎નામના ફેસબુક યુઝર દ્વારા 13 જુલાઈ, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, UN की रिपोर्ट में दावा, भारत में 2004 से 2014 के बीच गरीबी से बाहर निकले 27 करोड़ लोग। 2014 से 2019 में 20 करोड़ लोग गरीब बने। ફેસબુક પર કરવામાં […]

Continue Reading