શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ દ્વારા RSSના સદસ્યોને પગે લાગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ મંચ પર રહેલા મહાનુભાવોને તેમજ મંચ નીચે બેસેલા એખ બુઝુર્ગ વ્યક્તિને સાલ ઓઢાળી અને પગે લાગતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ આરઆરએસના સદસ્યોને પગે લાગી રહ્યા તેનો વિડિયો […]

Continue Reading

શું ખરેખર ટાટા ગ્રુપ દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રીનું ટ્રાન્સફર કરવામાં આવ્યું અને આ સ્વાતિ કોવિંદનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એરહોસ્ટેસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં દેખાતી યુવતી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પુત્રી સ્વાતિ કોવિંદ છે અને તેને ટાટા ગ્રુપ દ્વારા સુરક્ષાના કારણોસર ફ્લાઈટ એટેન્ડેન્ટના પદ પરથી ટ્રાન્સફર કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કંગના રાણાવત પાસેથી પદ્મ શ્રી પુરસ્કાર પરત લેવા અંગે ટ્વિટ કર્યું..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં, ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ઘણા લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. કંગના રનૌત પણ વિજેતાઓની યાદીમાં હતી. મિસ્ટર જિઆંગના હસ્તક્ષેપને પગલે તેમને હાંકી કાઢવાના અગાઉના પ્રયાસમાં તે બચી ગઈ હોવાનું માનવામાં આવે છે. એક ન્યૂઝ ઈન્ટરવ્યુમાં એવોર્ડ મેળવ્યા બાદ કંગના રાણાવતે દેશની આઝાદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. “16મી તારીખની ભારતની આઝાદી અસ્પષ્ટ છે, […]

Continue Reading

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની તસવીર ભ્રામક દાવા વાયરલ.. જાણો શું છે સત્ય…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કાનપુરથી પ્રેસિડેંશિયલ ટ્રેનમાં તેમના પરિવાર સાથે લખનઉં પહોંચ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિત રાજ્ય સરકારના પ્રધાનોએ ચારબાગ રેલ્વે સ્ટેશન પર તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદથી પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો શેર કરી દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રોટોકોલ તોડીને તેમના શિક્ષકના ચરણ સ્પર્શ કર્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડડિયા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક વૃદ્ધ વ્યક્તિના ચરણ સ્પર્શ કરી રહ્યા છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તાજેતરમાં તેમને શિક્ષણ આપનાર શિક્ષકને પ્રોટોકોલ તોડીને ચરણસ્પર્શ કર્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ દ્વારા રામાયણ અને ભગવત ગીતા અભ્યાસ ક્રમમાં સામેલ કરવા આદેશ કરાયો…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં સમાંયતરે ધર્મને લઈ ઘણી પોસ્ટ વાયરલ થતી હોય છે. હાલમાં સોશિયલ મિડિયામાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ દ્વારા દેશના તમામ અભ્યાસ ક્રમમાં રામાયણ અને ભગવત ગીતાને સામેલ કરવા આદેશ કરવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, […]

Continue Reading