રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીના પાર્થિવ દેહ પર કલમા પઢી હોવાની વાત ખોટી છે… જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મૃતદેહની સામે પ્રાર્થના કરતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “વાયરલ ફોટો ઈન્દિરા ગાંધીના અંતિમ સંસ્કારના સમયનો છે. રાજીવ ગાંધી અને રાહુલ ગાંધીએ તેમના મૃતદેહ […]

Continue Reading

શું ખરેખર પૂર્વ PM રાજીવ ગાંધી દ્વારા રામ મંદિરનો શિલાન્યાસ કર્યો તેની ફોટો છે….? જાણો શું છે સત્ય…

Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “1989 માં રાજીવ ગાંધી સરકારની મંજૂરીથી અયોધ્યામાં રામ મંદિર નો શિલાન્યાસ તથા ભૂમિ પૂજન થઈ ચૂક્યા છે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 339 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 23 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા […]

Continue Reading

શું ખરેખર જે દિવસે અયોધ્યા રામ મંદિરનો ચુકાદો આવ્યો એજ દિવસે ભૂતકાળમાં મંદિરના તાળા ખોલવામાં આવ્યા હતા…? જાણો શું છે સત્ય…

‎‎‎ Digvijaysinh Gohil‎ ‎ નામના ફેસબુક યુઝર દ્વારા 10 નવેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અભૂતપૂર્વ સંયોગ: સ્વ.શ્રી રાજીવ ગાંધીએ ૯/૧૧/૧૯૮૯ માં રામ મંદિરનાં તાળા ખોલાવી શિલાન્યાસ કરાવ્યો હતો…ને આજે ૯/૧૧/૨૦૧૯ એ રામ જન્મભૂમિનો ચૂકાદો આવ્યો.. લોકશાહીના મંદિર સર્વોચ્ચ અદાલતે આપેલ ચુકાદાથી સમગ્ર ભારતમાં આનંદની લાગણી.. […]

Continue Reading

શુંખરેખર ભારતમાં પહેલું એટીએમ મશીન રાજીવ ગાંધીએ શરૂ કર્યુ હતુ અને BJPએ ભાકત બંધ કરાવ્યુ હતુ..?

The Lion of Porbandarનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 429 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 6 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 163 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રાજીવ […]

Continue Reading

હાર્દિકે પટેલે પોતાની ઓફિસમાંથી સરદાર પટેલના ફોટો હટાવી દિધા..? જાણો શું છે સત્ય…..

ગત તારીખ 20 માર્ચના “ફ્રોડ હાર્દિક પટેલ” નામના પેજ દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી જેમાં હાર્દિક પટેલ ભાષણ આપી રહ્યો હોય અને તેની પાછળની દિવાલ પર રાજીવ ગાંઘી અને રાહુલ ગાંધીનો ફોટો લગાડ્યો હોવાનું પોસ્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. અને દાવો કરવામાં આવ્યો હતો કે, હાર્દિક પટેલ દ્વારા સરદાર પટેલના ફોટા હટાવી દેવામાં આવ્યા છે. […]

Continue Reading