શું ખરેખર ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે…..? જાણો શું છે સત્ય….

હાલ તારીખ 28 ફેબ્રુઆરી 2021ના તાલુકા પંચાયત, નગરપાલિકા અને જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આ ચૂંટણીના થોડા સમય પહેલા સોશિયલ મિડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતમાં ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવી છે. DAP, NPK, ASP સહિતના ખાતરોના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે.”  ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર ગુજરાત રાજ્યમાં હેલ્મેટનો કાયદો ફરજીયાત કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

बड़ौदेकर बंधु નામના ફેસબુક યુઝર દ્વારા 7 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજ્યમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત, પરિવહન મંત્રી આર.સી.ફળદુએ કરી જાહેરાત.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટમ પર 186 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં […]

Continue Reading