શું ખરેખર ગુજરાતમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે…..? જાણો શું છે સત્ય….
હાલ તારીખ 28 ફેબ્રુઆરી 2021ના તાલુકા પંચાયત, નગરપાલિકા અને જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે આ ચૂંટણીના થોડા સમય પહેલા સોશિયલ મિડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાતમાં ખાતરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવી છે. DAP, NPK, ASP સહિતના ખાતરોના ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે.” ફેક્ટ […]
Continue Reading