અંબાલાલ પટેલે આગાહી કરી કે, સાપ કરડવાના બનાવોમાં વધારો થશે. જાણો શું છે આ માહિતીનું સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીની એક માહિતી વાયરલ થઈ રહી છે. આ માહિતી સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, આગામી સમયમાં સાપ કરડવાના બનાવોમાં વધારો થશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

ગુજરાતમાં કોંગ્રેસની 14 સીટ આવશે…! કોણે કરી આગાહી…? જાણો શું છે સત્ય…

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના એક ફેસબુક યુઝર દ્વારા 22 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આમા ભગતડા 26 જીતવાની વાત કરે સે.. શેયર કરો… જ્યારે પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં અંબાલાલ પટેલ નામના આગાહી નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી મોટાભાગની આગાહીઓ સાચી […]

Continue Reading