શું ખરેખર કતારમાં પતંજલિ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

‎Prakash P Mansukhani નામના ફેસબુક યુઝર દ્વારા 7 સપ્ટેમ્બર,2019   ના રોજ Alka Lamba નામના ફેસબુક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, कतर में पतंजलि के सभी प्रोडक्ट्स बैन, नेचुरल बताकर खतरनाक केमिकल बेच रहे हैं रामदेव! આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કતારમાં પતંજલિની તમામ પ્રોડક્ટસ […]

Continue Reading