શું ખરેખર સ્વામિનારાયણના સાધુ હાલમાં કોઈ મહિલાને ભગાળી ગયાના આક્ષેપ થયા છે.? જાણો શું છે સત્ય….
Padhiyar Shambhu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#હવે નેતાઓ પછી બાવાઓ એ શરૂ કર્યું” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 32 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાલમાં સ્વામિનારાયણના […]
Continue Reading