શું ખરેખર છત્તીસગઢમાં ચંડી દેવીના મંદિર પર પાકિસ્તાનનો ધ્વજ ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

આ પ્રથા મંદિરમાં વર્ષોથી ચાલી આવે છે. મંદિર સમિતિ અને ગુંદરદેહીના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર કુમાર રાયે સ્પષ્ટતા કરી છે કે વાયરલ સમાચાર ખોટા છે. સોશિયલ મીડિયા પર એક મંદિરની તસવીર વાયરલ થઈ રહી છે. આ વાયરલ તસવીરમાં પ્રતિમાની ઉપર “786” લખેલા લીલા કપડાને જોઈ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ તસવીર છત્તીસગઢના ગુંદરદેહી […]

Continue Reading

શું ખરેખર નાગાલેન્ડને અલગ પાસપોર્ટ અને અલગ ઝંડાની માન્યતા આપવામાં આવી….? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘नागालैन्ड को धीरे से अलग झंडा और पास पोर्ट की अनुमति देकर…कश्मीर में अखंड भारत का नाटक खेला जा रहा है।’ લખાણ હેઠળ સેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 19 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ […]

Continue Reading