Fake News: અમદાવાદ-ભાવનગર હાઈ-વે 9 મહિના માટે બંધ નહીં રહે… જાણો શું છે સત્ય.

અમદાવાદ અધિક કલેક્ટર દ્વારા અમદાવાદ-ભાવનગર હાઈ-વે બંધ રાખવા અંગેનું જાહેરનામું તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યુ છે. એક મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. જેમાં અમદાવાદ-ભાવનગર હાઈવે તાત્કાલિક અસરથી બંધ કરવા અંગેનો જણાવવામાં આવી રહ્યુ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ-ભાવનગર હાઈવે 9 મહિના માટે બંધ રાખવામાં […]

Continue Reading

શું ખરેખર HDFC બેંક દ્વારા કહેવામાં આવ્યુ કે, 2021માં પાસ થયેલા ઉમેદવારો માટે નોકરીઓ નહીં હોય.? જાણો શું છે સત્ય…

હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એચડીએફસી બેંકની નોકરી માટેની જાહેરાત છે. જેમાં વચ્ચે વાંચવામાં આવી રહ્યુ છે કે, “2021 passed out candidates are not eligible” આ કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એચડીએફસી બેંક દ્વારા વર્ષ 2021માં પાસ થયેલા ઉમેદવારોને નોકરની ન આપવાનું જણાવવામાં આવ્યુ […]

Continue Reading