રાહુલ ગાંધીએ શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન નથી લીધુ… જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીનો માંસાહારી ભોજન લેતો આ વીડિયો જૂનો છે. એપ્રિલ મહિના દરમિયાનનો દિલ્હીના રેસ્ટારન્ટનો આ વીડિયો છે. શ્રાવણ મહિના દરમિયાનનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે તેમને એક રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન કરતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા રાજભવનમાં ફક્ત શાકાહારી જમવાનું બનાવવાનો આદેશ આપ્યો…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ખોરાક અને દારૂ પર પ્રતિબંધ નથી. અમે ત્યાંના મુખ્ય રસોયા સાથે આ વાતની પુષ્ટિ કરી છે. ઈન્ટરનેટ પર એક સમાચાર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ભોજન અને દારૂ પર […]

Continue Reading

જાણો શરાબ અને નોનવેજ ખાઈ રહેલા રાહુલ ગાંધીના વાયરલ ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર શરાબ સાથે નોનવેજ આરોગી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી શરાબ સાથે નોનવેજ ખાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ ભવનમાં બિનશાકાહારી ભોજન મુકવાની મનાય ફરમાવામાં આવી…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ખોરાક અને દારૂ પર પ્રતિબંધ નથી. અમે ત્યાંના મુખ્ય રસોયા સાથે આ વાતની પુષ્ટિ કરી છે. ઈન્ટરનેટ પર એક સમાચાર ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં માંસાહારી ભોજન અને દારૂ પર […]

Continue Reading