RSS શતાબ્દી નિમિત્તે નેધરલેન્ડ સરકારે ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી ન હતી… જાણો શું છે સત્ય….

થોડા દિવસો પહેલા, ભારત સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક સિક્કા અને સ્ટેમ્પ બહાર પાડ્યા હતા. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક ટપાલ ટિકિટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેધરલેન્ડ સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી છે.“ શું દાવો કરવામાં […]

Continue Reading

Fake News: ડચના પીએમનો જુનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ. જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલનો નહીં પરંતુ આજથી પાંચ વર્ષ પહેલાનો છે. વર્ષ 2018માં આ ઘટના બની હતી, આ ઘટના દિલ્હીમાં જી-20 સમિટમાં બની ન હતી. ખોટા દાવા સાથે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નવી દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી G-20 સમિટમાં માનનીય રાજ્યોના વડાઓ અને પ્રધાનમંત્રીએ હાજરી આપી હતી. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો […]

Continue Reading

શું ખરેખર નેધરલેન્ડમાં ધોરણ પાંચથી ભગવદ ગીતા ફરજિયાત ભણાવવામાં આવી રહી….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વિદેશી બાળકોનો ફોટો જોઈ શકાય છે અને તેમના હાથમાં પુસ્તક જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેધરલેન્ડમાં ધોરણ 5થી જ ફરજિયાત ભગવદ ગીતા ભણાવવામાં આવી રહી છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading