જાણો તાજેતરમાં ફરકાવતી સમયે અટકી ગયેલા તિરંગાને પક્ષીએ ખોલ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ફરકાવવામાં આવી રહેલા તિરંગાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કેરળ ખાતે ફરકાવવામાં આવેલો તિરંગો ફસાઈ જતાં એક પક્ષી દ્વારા તેને ખોલવામાં આવ્યો તેનો  આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

ભાજપના નેતાઓ દ્વારા શા માટે તિરંગાની જગ્યાએ પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપનો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રગાન ગાઈ રહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતાઓ દ્વારા રાષ્ટ્રધ્વજની જગ્યાએ પક્ષનો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ લઈને જવાની મનાઈ છે….? જાણો શું છે સત્ય….

24 ફેબ્રુઆરી 2019 ના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના હસ્તે ગુજરાતના મોટેરામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર, આ ક્રિકેટ સ્ટેડિયમની બહારનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમની અંદર રાષ્ટ્રધ્વજ લઈ જવા અંગે પોતાની ટિપ્પણી આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર કિસાન આંદોલન દરમિયાન રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

કિસાન આંદોલનને લઈ શરૂઆત થી જ સોશિયલ મિડિયામાં સાચી ખોટી માહિતીઓ શેર કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક લોકો રાષ્ટ્રધ્વજ પર પગ રાખીને ઉભેલા દેખાઈ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ફોટો કિસાન આંદોલન દરમિયાનની છે અને ખેડૂતો દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં […]

Continue Reading

શું ખરેખર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગાનું અપમાન કર્યું…? જાણો શું છે સત્ય….

‎ભરૂચ વાગરા આમોદ જંબુસર અંકલેશ્વર મુસ્લિમ કોમ્યુનિટી ઓગોૅનાઈજેશન  નામના ફેસબુક પેજ દ્વારા 29 સપ્ટેમ્બર,2019   ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તુર્કીના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી રિસેપ તૈયપ એર્દોગનના ફોટા સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઉપરના ફોટોમાં તુર્કીના ભૂતપૂર્વ વડાપ્રધાન રિસેપ તૈયપ એર્દોગન દ્વારા તેમના દેશના રાષ્ટ્રધ્વજનું સન્માન […]

Continue Reading