Fake News: આ વીડિયો અયોધ્યાના રામ મંદિરનો નથી, પરંતુ નાગપુરના રામાયણ કેન્દ્રનો છે…
અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. આ વીડિયોને રામમંદિર સાથે કોઈ સંબંધ નથી. આ વીડિયો નાગપુરના મહાલક્ષ્મી જગદંબા દેવી મંદિર સ્થિત રામાયણ કલ્ચરલ સેન્ટરનો છે. અયોધ્યામાં રામ મંદિરને લઈને હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બિલ્ડિંગનો આંતરિક ભાગ બતાવવામાં આવ્યો છે. જેમાં ખૂબ જ […]
Continue Reading